લોકડાઉન ૩.૦ બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયના...
વડાપ્રધાન મોદીની વિડીયો કોન્ફરન્સ થકી મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ મળેલા નિર્દેશોથી એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે લોકડાઉનનો ક ચોથો તબક્કો પણ આવશે. વડાપ્રધાને મુખ્યમંત્રીઓને...
AMC એ લીધો સૌથી મોટો નિર્ણય… 15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય… શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે… AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય… સવારે 8 વાગ્યાથી...
સૂત્રો ના આધીન મળતી માહિતી મુજબ PM સાથેની વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ૧૭મી બાદ લોકડાઉન ખોલવાની રજૂઆત કરી. રેડ ઝોન સિવાય શરતોને આધીન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એક વાર મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા કરાશે. તમામ રાજ્યના...