૧૪મેં ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની અંતર્ગત રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કર્યા બાદ આજે એ વિશેની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં...
શારદાબહેન હોસ્પિટલમાં પીપી યુનિટના મહિલા એમઓ ડૉ.આરતીબહેન નાયક કોરોના સંક્રમીત બન્યા છે. રસીકરણ વિભાગના હેડને કોરોના થતા તેની નીચે કામ કરતા સ્ટાફ અને ખાસ કરીને...
સૂત્રોના દ્વારા મળતી માહિતી મુજબ વેપારીઓના અનેક સંગઠનોએ નાણા મંત્રાલયને આગ્રહ કર્યો છે કે લોકડાઉનને કારણે તેઓને પેમેન્ટ મળવામા મુશ્કેલી થઈ રહી છે, પરંતુ તેઓએ...
રાજ્યના સામાન્ય વર્ગના વેપારીઓ તેમજ કારીગરોને કોરોનાની પરિસ્થિતિમાંથી આર્થિક રીતે ફરી ઉભા થવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત નામની મહત્વની યોજના આજે જાહેર કરી છે....