July 26, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5407 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
ગુજરાત

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

Ahmedabad Samay
દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં અનેક સંસ્થાઓ ગરીબ લોકોને ખાવા પીવડાવામાં અને અન્ય સહાય મા વ્યસ્ત હતા તેવામાં ૧૧ એપ્રિલ ના રોજ બપોરના સુમારે...
દેશરાજકારણ

MSME ને ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર. ૦૮ ક્ષેત્રો માટે ૧૫ પેકેજ જાહેર

Ahmedabad Samay
નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે MSME આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ...
ગુજરાતરાજકારણ

અસારવા ના કોર્પોરેટર શ્રી બિપીન પટેલે ફેસબુક પર સંદેશ આપતો પોસ્ટ કર્યો.

Ahmedabad Samay
અમદાવાદમાં કોરોના નો કેહર વધતો જતો રહે છે અને અસારવા વોર્ડમાં કોરોના ના કેસ માં વધારો થતાં અસારવા ના કોર્પોરેટર બિપીન પટેલે ફેસબૂક પર પોસ્ટ...
દેશ

એર ઇન્ડિયા૧૯મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરશે.

Ahmedabad Samay
એર ઇન્ડિયા ૧૯મી મેથી ૨ જુન વચ્ચે વિવિધ શહેરો વચ્ચે  ફલાઇટ શરૂ કરશેઃ બુકીંગ હવે શરૂ થશેઃ મોટાભાગની ફલાઇટ દિલ્હી-મુંબઇ-હૈદ્રાબાદ અને બેંગ્લોરથી શરૂ  થશેઃ દિલ્હીથી...
ગુજરાત

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay
લોકડાઉન ૩.૦ ૧૭મી એ પુરૂ થઈ રહ્યુ છે. પીએમએ જણાવ્યું હતું કે બધા રાજ્‍યો પાસે ૧૫મી સુધીમા સૂચનો માંગવામાં આવ્‍યા છે. પીએમએ જણાવ્યું હતુ કે...
ફૂડ ફોર યુ

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

Ahmedabad Samay
                     કાબુલી બીરીયાની સામગ્રી: ચણાની દાળ, ચોખા,ડુંગળી, તેલ, ઘી, આદુ,ફુદીનો,કોથમીર,જીરું,લાલ મરચું, મીઠું, ધાણાજીરું,લીલા મરચાં, ગરમ મસાલો,દહીં,...
Other

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay
આજે  કેબીનેટ મંજુરી આપે તે બાદ નાણામંત્રી સિતારામન આર્થિક રાહત પેકેજનું એલાન કરશે. આ પેકેજને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.  પ્રથમ ચરણમાં ૧૬ લાખ...
ગુજરાતદેશ

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay
વડાપ્રધાન મોદી નું દેશને સંબોધન: ૨૦ લાખ કરોડ નું આર્થિક પેકેજ જાહેર. દેશના જીડીપીના ૧૦ ટકા પેકેજ જાહેર. આત્મ નિર્ભર ભારત બનાવવા નેમ. દેશના શ્રમિક...
દેશ

૦૮ વાગે વડાપ્રધાન નું રાષ્ટ્રને સંબોધન

Ahmedabad Samay
લોકડાઉન ૩.૦  બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન  કાર્યાલયના...