May 7, 2026
ગુજરાત

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

સરકારની પ્રિ મોન્સૂનની વાતો નીકળી સૌપોકળી, તંત્રની બેદરકારીના કારણે પ્રજાને નુકશાન ભોગવવું પડે છે, ઘણા સમયથી અમદાવાદના સરસપુર વિસ્તારમાં મિલન સિનેમા પાસે ગટર તૂટેલી હાલતમાં હોવાથી ત્યાં ગંભીર અકસ્માત સર્જાઈ શકેછે જેને કારણે સ્થાનીય રહીશો દ્વારા ઘણીવાર તંત્રમાં ફરિયાદ કરી હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેના કારણે ગત રોજ એક વૃદ્ધ વ્યક્તિ સાયકલ લઈને પસાર થઇ રહ્યા હતા તયારે તૂટેલ ગટરમાં સાયકલ ફસાતા ગટર પર પડતા અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઇજા પણ પહોંચી હતી. અમદાવાદના આવા ઘણા વિસ્તારમાં સમસ્યાઓનો સામનો પ્રજા કરી રહી છે તંત્રની બેદરકારીના કારણે પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે

Related posts

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

IRCTCની જબરદસ્ત ધાર્મિક યાત્રાધામ ઓફર

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો