May 8, 2026
ગુજરાતતાજા સમાચાર

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ અમદાવાદના વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા એજ્યુકેશનના ક્ષેત્રે સફળતાપૂર્વક વર્ષ અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વાર્ષિક સ્નેહ મિલનનુ આયોજન કરવામા આવ્યું હતુ, આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનમા કોમ્પ્યુટરના લગતા તમામ કોર્ષ કરવામા આવે છે, આઈટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનમા સફળતાપૂર્વક શિક્ષણ પામેલ વિદ્યાર્થીઓ આજ એક સફળમુકામ સુધી પહોચ્યા છે.

આ વાર્ષિક સ્નેહમિલનમા એજ્યુકેશનમાથી સફળતાપૂર્વક કારકિર્દી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ પણ પોતાની હાજરી આપી હતી,

આ કાર્યક્રમમા ચીફ ગેસ્ટ તરીકે સાબરમતી વિધાનસભાના પ્રભારી શ્રી બીપીનભાઈ પટેલ, AMC એજ્યુકેશન બોર્ડના મેમ્બર શ્રી લીલાધર ખડકે, નરોડા વોર્ડના કાઉન્સિલર શ્રી રાજેશ સોલંકી અને અમદાવાદ સમય સમાચારપત્રના તંત્રી શ્રી વિશાલ પાટનકર હાજર રહ્યા હતા અને આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનના સંચાલક શ્રી રાહુલ શર્માને અને શ્રી સંતોષભાઇને તેમના સફળતાપૂર્વક કારકિર્દીને પ્રોત્સાહન આપ્યુ હતુ અને પ્રોગ્રામમા સારુ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામા આવી હતી.

https://youtu.be/YWAU4Fm7FZA

Related posts

રિલીફ રોડ પર એ.સી.ના ગોડાઉનમાં લાગી આગ. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ,

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

Ahmedabad Samay

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો