ટંકારામાં નિયમોનુસાર શ્રમિકોની માહિતી નહિ આપનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ
મોરબી જીલ્લામાં MORBI ASSURED એપ્લીકેશનમાં શ્રમીકની માહિતી આપવાનું જાહેરનામું અમલી હોય જેની અમલવારી નહિ કરનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમે લખધીરગઢ રોડ પર આવેલ સૂર્યદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝના મહેશભાઈ કુંવરજીભાઈ દેસાઈ રહે રાજકોટ સાધુ વાસવાણી રોડ, ટંકારા મુરલીધર હોટેલ સામે આવેલ કેસર પ્લાસ્ટિકમાં લાલજીભાઈ અજીતભાઈ મકવાણા રહે લખધીરગઢ બાલાજી પેક ઓરડીમાં મૂળ રહે રાપર કચ્છ અને ખીજડીયા ચોકડી પાસે બાંધકામ સાઈટના કાનાભાઈ નવીનભાઈ ભીલ રહે ટંકારા મામલતદાર ઓફીસ સામે એમ ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જે કોન્ટ્રાકટર દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં મુજબ પરપ્રાંતીય શ્રમિકોની માહિતી આપવામાં આવી ના હોય અને સંબંધિત પોલીસ મથકે વિગતો નહિ આપવા બદલ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી જીલ્લામાં MORBI ASSURED એપ્લીકેશનમાં શ્રમીકની માહિતી આપવાનું જાહેરનામું અમલી હોય જેની અમલવારી નહિ કરનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લામાં MORBI ASSURED એપ્લીકેશનમાં શ્રમીકની માહિતી આપવાનું જાહેરનામું અમલી હોય જેની અમલવારી નહિ કરનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
