June 22, 2026
Other

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજ સહિત સમાજના તમામ વર્ગના લોકોમાં રોષ વધી રહ્યો છે.રાજપૂત સમાજે કાલે જયપુર બંધનું એલાન આપ્યું છે,

ગોગામેડીના પરિવારજનો અને રાજપૂત સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો, સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ, મૃતકના પરિવારને વળતર, પરિવારને સુરક્ષા, અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી.

પરિવારના સભ્યોને વળતર આપવા અને ગોગામેડીને સુરક્ષા ન આપનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી .સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ ને લગતે ચૈનપુરા બાડામાં ગ્રામજનોનું પ્રદર્શન ચાલુ, ગ્રામજનોએ રોડવેઝની બસ પર કર્યો પથ્થરમારો, પથ્થરમારો કરીને રોડવેઝની બસને નુકસાન પહોંચાડ્યું.

Related posts

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

Ahmedabad Samay

ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું

Ahmedabad Samay

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો