May 8, 2026
Other

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજ સહિત સમાજના તમામ વર્ગના લોકોમાં રોષ વધી રહ્યો છે.રાજપૂત સમાજે કાલે જયપુર બંધનું એલાન આપ્યું છે,

ગોગામેડીના પરિવારજનો અને રાજપૂત સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો, સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ, મૃતકના પરિવારને વળતર, પરિવારને સુરક્ષા, અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી.

પરિવારના સભ્યોને વળતર આપવા અને ગોગામેડીને સુરક્ષા ન આપનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી .સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ ને લગતે ચૈનપુરા બાડામાં ગ્રામજનોનું પ્રદર્શન ચાલુ, ગ્રામજનોએ રોડવેઝની બસ પર કર્યો પથ્થરમારો, પથ્થરમારો કરીને રોડવેઝની બસને નુકસાન પહોંચાડ્યું.

Related posts

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

પુત્રીના શંકાસ્પદ મૃત્યુના ન્યાય માટે લગાવી મદદની ગુહાર

Ahmedabad Samay

અગ્રણી બેંકો અને કાર્ડ ઇશ્‍યુઅર્સ દ્વારા મફત લાઉન્‍જ એક્‍સેસના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્‍યા

Ahmedabad Samay

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા –રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો