June 15, 2026
Other

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજ સહિત સમાજના તમામ વર્ગના લોકોમાં રોષ વધી રહ્યો છે.રાજપૂત સમાજે કાલે જયપુર બંધનું એલાન આપ્યું છે,

ગોગામેડીના પરિવારજનો અને રાજપૂત સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો, સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ, મૃતકના પરિવારને વળતર, પરિવારને સુરક્ષા, અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી.

પરિવારના સભ્યોને વળતર આપવા અને ગોગામેડીને સુરક્ષા ન આપનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી .સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ ને લગતે ચૈનપુરા બાડામાં ગ્રામજનોનું પ્રદર્શન ચાલુ, ગ્રામજનોએ રોડવેઝની બસ પર કર્યો પથ્થરમારો, પથ્થરમારો કરીને રોડવેઝની બસને નુકસાન પહોંચાડ્યું.

Related posts

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

Ahmedabad Samay

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો