November 17, 2025
Other

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજ સહિત સમાજના તમામ વર્ગના લોકોમાં રોષ વધી રહ્યો છે.રાજપૂત સમાજે કાલે જયપુર બંધનું એલાન આપ્યું છે,

ગોગામેડીના પરિવારજનો અને રાજપૂત સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો, સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ, મૃતકના પરિવારને વળતર, પરિવારને સુરક્ષા, અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી.

પરિવારના સભ્યોને વળતર આપવા અને ગોગામેડીને સુરક્ષા ન આપનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી .સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ ને લગતે ચૈનપુરા બાડામાં ગ્રામજનોનું પ્રદર્શન ચાલુ, ગ્રામજનોએ રોડવેઝની બસ પર કર્યો પથ્થરમારો, પથ્થરમારો કરીને રોડવેઝની બસને નુકસાન પહોંચાડ્યું.

Related posts

લોકસભાની ચૂંટણી માટે ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરશે

Ahmedabad Samay

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

Ahmedabad Samay

અમદાવાદે અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad Samay

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ દ્વારા હિન્દી બેલ્ટના રાજ્યોને ગૌમૂત્ર કહ્યા બદલ કોંગ્રેસ ,ઇન્ડિયા ગઠબંધન અને dmk સાંસદ નો વિરોધ કરાયો

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો