May 2, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્‍યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા ગુજરાત કોંગ્રેસને ર મોટા ફટકા, રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અંબરીશ ડેર બાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ કરી કેસરીયા કરશેતેવી ભારે ચર્ચા છે.

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ ભાજપમાં જોડાઇ તેવી શકયતા વચ્‍ચે તેઓની દિલ્‍હી ખાતે મિટીંગોનો  ધમધમાટ શરૂ થયો છે.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્‍ધાર્થ પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

Related posts

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay

મણિપુર કેસ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- આ ઘટના શરમજનક

Ahmedabad Samay

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો