March 18, 2026
ગુજરાત

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

ગતરોજ ભારત દેશના ૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ધ્વજવંદન કરી પંચના બાળકો દ્વારા દેશ ભક્તિના જુદા જુદા ગીતો ઉપર સુંદર પરફોર્મન્સ કરવામાં આવી હતું અને દેશ ભક્તિના ગીતો પણ ગાવવામાં આવ્યા હતા,

પરફોર્મન્સ કરનાર દરેક બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં સમૂહ ભોજન કરી આ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંચના સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

Ahmedabad Samay

લો હવે ઘરેજ કરીલો કોરોના ટેસ્ટ. ટેસ્ટ માટેની જાણો મહત્વની વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો