May 9, 2026
ગુજરાત

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

ગતરોજ ભારત દેશના ૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ધ્વજવંદન કરી પંચના બાળકો દ્વારા દેશ ભક્તિના જુદા જુદા ગીતો ઉપર સુંદર પરફોર્મન્સ કરવામાં આવી હતું અને દેશ ભક્તિના ગીતો પણ ગાવવામાં આવ્યા હતા,

પરફોર્મન્સ કરનાર દરેક બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં સમૂહ ભોજન કરી આ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંચના સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

ગુજરાતમાં ૧૭મી બાદ ખુલી શકે છે લોકડાઉન

Ahmedabad Samay

રાજ્‍યભરના ગરબા સંચાલકોનો કોન્‍ટેક્‍ટ કરી ગરબા સાથે મહિલા પોલીસની સી ટીમ દ્વારા આવી સેલ્‍ફ ટ્રેનિંગ આપવામાં આવશે.                 

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો