સ્વતંત્રતાના ૭૮માં વર્ષ દરમિયાન ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,
ઉજવણી દરમિયાન અંગાડવાડીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આંગણવાડીમાં આવતા વિદ્યાર્થીઓએ દ્વારા જુદા જુદા પહેરવેશ પહેરી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં શિવાનશસિંહ ડૉ.બાબાસાહેબ આંબેડકર બની આવ્યો હતો અને સૌનો ધ્યાન તેની તરફ કેન્દ્રિત કર્યું હતું, કાર્યક્રમમાં અંગવાડીના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

