January 24, 2026
Other

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સ્વતંત્રતાના ૭૮માં વર્ષ દરમિયાન ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ  આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,

ઉજવણી દરમિયાન અંગાડવાડીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આંગણવાડીમાં આવતા વિદ્યાર્થીઓએ દ્વારા જુદા જુદા પહેરવેશ પહેરી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં શિવાનશસિંહ ડૉ.બાબાસાહેબ આંબેડકર બની આવ્યો હતો અને સૌનો ધ્યાન તેની તરફ કેન્દ્રિત કર્યું હતું, કાર્યક્રમમાં અંગવાડીના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Related posts

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો