March 24, 2026
Other

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સ્વતંત્રતાના ૭૮માં વર્ષ દરમિયાન ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ  આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,

ઉજવણી દરમિયાન અંગાડવાડીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આંગણવાડીમાં આવતા વિદ્યાર્થીઓએ દ્વારા જુદા જુદા પહેરવેશ પહેરી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં શિવાનશસિંહ ડૉ.બાબાસાહેબ આંબેડકર બની આવ્યો હતો અને સૌનો ધ્યાન તેની તરફ કેન્દ્રિત કર્યું હતું, કાર્યક્રમમાં અંગવાડીના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Related posts

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

પુત્રીના શંકાસ્પદ મૃત્યુના ન્યાય માટે લગાવી મદદની ગુહાર

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

વર્લ્ડ હેલ્થ ડે પર તમારા રોજિંદા આહારમાં બદામનો ઉપયોગ કરો, બદામને હેલ્ધી ફૂડમાં સામેલ કરવા માટેના એક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે

admin

એક ટિપ્પણી મૂકો