August 7, 2026
Other

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સ્વતંત્રતાના ૭૮માં વર્ષ દરમિયાન ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ  આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,

ઉજવણી દરમિયાન અંગાડવાડીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આંગણવાડીમાં આવતા વિદ્યાર્થીઓએ દ્વારા જુદા જુદા પહેરવેશ પહેરી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં શિવાનશસિંહ ડૉ.બાબાસાહેબ આંબેડકર બની આવ્યો હતો અને સૌનો ધ્યાન તેની તરફ કેન્દ્રિત કર્યું હતું, કાર્યક્રમમાં અંગવાડીના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Related posts

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

Ahmedabad Samay

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

Ahmedabad Samay

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

Ahmedabad Samay

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો