March 24, 2026
ગુજરાત

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુડિપાડવા નિમિતે બળવંતરાય ઠાકોર હોલ કાંકરિયા ખાતે ખાદ્ય મહોત્સવ ઉજવાયો,

આજ રોજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુડિપાડવા નિમિતે બળવંતરાય ઠાકોર હોલ કાંકરિયા ખાતે ખાદ્ય મહોત્સવ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેયર શ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહી કાર્યક્રમની શરૂઆત કરી હતી,

આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગને લગતા સ્ટોલ પણ રાખવામાં આવ્યા જેમાં મહારાષ્ટ્રીયન વાનગીઓ, પહેરવેશ, જવેલેરી જેવા અનેક સ્ટોલ રાખવામાં આવ્યા હતા,આ કાર્યક્રમ માં મરાઠી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

SOG અમદાવાદ દ્વારા સપના નામની મહિલા બુટલેગરના બે પુત્રો સહિત વધુ એકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

અમદાવાદ -પોલીસે ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ સહીત 192 કેસો 24 કલાકમાં નોંધ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો