March 23, 2026
ગુજરાત

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

ખોડલધામ ના ટ્રસ્ટી નરેશભાઇ પટેલના જાતિવાતને લઇ નિવેદન આપતા અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળેલ છે સાથે સાથે રાજનીતિમાં પણ ખળભળાટ મચી ગઇ છે. નરેશ પટેલે જાહેત સભામાં નિવેદન આપ્યું હતું કે ક્લાર્ક થી કલેકટર શુધી, સરપંચ થી સાંસદ સુધી લેઉવા પટેલજ હોવા જોઈએ, આવા નિવેદન થી અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને અન્ય જાતિના લોકોને ઠેસ પહોંચાળી છે

Related posts

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

માર્ગ સલામતીના ભાગરૂપે અંબાજી ખાતે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિના રસી મળશે એમા કોઈ તથ્ય નહિ: જ્યંતી રવી (આરોગ્ય અગ્ર સચિવ)

Ahmedabad Samay

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો