June 22, 2026
ગુજરાત

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

ખોડલધામ ના ટ્રસ્ટી નરેશભાઇ પટેલના જાતિવાતને લઇ નિવેદન આપતા અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળેલ છે સાથે સાથે રાજનીતિમાં પણ ખળભળાટ મચી ગઇ છે. નરેશ પટેલે જાહેત સભામાં નિવેદન આપ્યું હતું કે ક્લાર્ક થી કલેકટર શુધી, સરપંચ થી સાંસદ સુધી લેઉવા પટેલજ હોવા જોઈએ, આવા નિવેદન થી અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને અન્ય જાતિના લોકોને ઠેસ પહોંચાળી છે

Related posts

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો