May 7, 2026
ગુજરાત

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

ખોડલધામ ના ટ્રસ્ટી નરેશભાઇ પટેલના જાતિવાતને લઇ નિવેદન આપતા અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળેલ છે સાથે સાથે રાજનીતિમાં પણ ખળભળાટ મચી ગઇ છે. નરેશ પટેલે જાહેત સભામાં નિવેદન આપ્યું હતું કે ક્લાર્ક થી કલેકટર શુધી, સરપંચ થી સાંસદ સુધી લેઉવા પટેલજ હોવા જોઈએ, આવા નિવેદન થી અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને અન્ય જાતિના લોકોને ઠેસ પહોંચાળી છે

Related posts

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

મહેસાણા પોલીસવડાનુ નિવેદન,પેપર કોઇ સ્થળે લીક નથી થયું.

Ahmedabad Samay

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay

સુરત પોલીસની PCR વાન નં. ૩૩ ની અદભુત કામગીરી, જાણ થતાના માત્ર ૦૬ મિનિટમાં જીવ બચાવ્યો

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો