February 10, 2025
ગુજરાત

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

ખોડલધામ ના ટ્રસ્ટી નરેશભાઇ પટેલના જાતિવાતને લઇ નિવેદન આપતા અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળેલ છે સાથે સાથે રાજનીતિમાં પણ ખળભળાટ મચી ગઇ છે. નરેશ પટેલે જાહેત સભામાં નિવેદન આપ્યું હતું કે ક્લાર્ક થી કલેકટર શુધી, સરપંચ થી સાંસદ સુધી લેઉવા પટેલજ હોવા જોઈએ, આવા નિવેદન થી અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને અન્ય જાતિના લોકોને ઠેસ પહોંચાળી છે

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

વટવા GIDC માં ભીષણ આગ,કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

Ahmedabad Samay

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે,કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો