ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી,
જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અસારવા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનની ઉપસ્થિતિમાં યોજાયો.

આ કાર્યકર્મ મા સ્કૂલ બોર્ડ સભ્ય ધર્મેન્દ્રસિંહ ચૌધરી મ્યુનિ. કાઉન્સિલર શ્રીઓ, અધિકારીઓ તથા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોને ઈનામ તથા સર્ટિફિકેટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં
