March 25, 2026
Other

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા ૧૪૦૦ કિ.મીની રથ યાત્રા યોજાવા જઇ રહી છે,આ યાત્રા ૦૮ જાન્યુઆરી થી શરૂ થવાની છે ૧૪ દિવસની યાત્રા ૨૦ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે, આ યાત્રા અમદાવાદ થી અયોધ્યા નવ નિર્મિત રામ મંદિર સુધી જવાની છે,

આ યાત્રામાં આવતા તમામ નગર વાસીઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવશે અને જ્યાં જ્યાં રોકાણ કરવામાં આવશે ત્યાં ભગવાનના પાઠ પણ કરવામાં આવશે, આ રથ યાત્રા માટે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં.આવ્યા હતા.

 

Related posts

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો