November 17, 2025
Other

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા ૧૪૦૦ કિ.મીની રથ યાત્રા યોજાવા જઇ રહી છે,આ યાત્રા ૦૮ જાન્યુઆરી થી શરૂ થવાની છે ૧૪ દિવસની યાત્રા ૨૦ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે, આ યાત્રા અમદાવાદ થી અયોધ્યા નવ નિર્મિત રામ મંદિર સુધી જવાની છે,

આ યાત્રામાં આવતા તમામ નગર વાસીઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવશે અને જ્યાં જ્યાં રોકાણ કરવામાં આવશે ત્યાં ભગવાનના પાઠ પણ કરવામાં આવશે, આ રથ યાત્રા માટે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં.આવ્યા હતા.

 

Related posts

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

શુભેચ્છા

Ahmedabad Samay

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો