August 6, 2026
દેશ

ભારત ચીન સીમાપર વધતા વિવાદને લઈ મોદીએ ત્રણે સેના પ્રમુખ જોડે ચર્ચા કરી.

ચીન સાથે હાલ બનેલ તનાવના હાલત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના હાલાત પર વિસ્તૃત રિપોર્ટ લીધો. મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓથી હાલની હાલાત પર વિકલ્પ સુઝાવવા માટે કહ્યું છે.

          ચીન સાથે બનેલ હાલાત પર પ્રધાનમંત્રી એ વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવ્યો છે. બેઠકમાં સીએસડી અજીત ડોભાલ હાજર હતા. ત્રણેય સેનાઓએ હાલની હાલતને ધ્યાને લઇ રણનીતિ અને સામયિક વિકલ્પોને લઇ સુઝાવ આપ્યા અને પોતાની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ પ્રધાનમંત્રીને આપી બિપિન રાવતએ પણ હાલાતની જાણકારી લીધી હતી. ચીન અને ભારત એ સામસામે સૈનિકો તૈનાત કર્યા છે. ભારત સૈનિકો  ચીનને એની ભાષામાં જવાબ આપવા તૈયાર છે.

Related posts

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

LAC પર ભારત ચીન વચ્ચે હજુ માહોલ ગરમ

Ahmedabad Samay

અભિનેતા અને બિગ બોસ ૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજ રોજ હાર્ટઅટેક થી થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો