રાજ્યમાં આજે કોરોનાના નવા 17.119 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 7883 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.66.338 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં 5, અમદાવાદમાં 3 ,ભાવનગર અને વલસાડમાં એક દર્દીનું મૃત્યુ મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.174 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 90.61 ટકા થયો છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.17.089 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.53.79.500 રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 79.600 એક્ટિવ કેસ છે, જેમાંથી 113 લોકો વેન્ટિલેટર પર અને 79.487 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8. 66.338 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં5, અમદાવાદમાં 3, ભાવનગર અને વલસાડમાં એક -એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.174 થયો છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 17.119 કેસમાં અમદાવાદમાં 6078 કેસ,સુરતમાં 3986 કેસ,વડોદરામાં 1702 કેસ,રાજકોટમાં 1461 કેસ, ભાવનગરમાં 501 કેસ,ગાંધીનગરમાં 483 કેસ, જામનગરમાં 354 કેસ, મોરબીમાં 318 કેસ, વલસાડમાં 310 કેસ, મહેસાણામાં 240 કેસ, નવસારીમાં 211 કેસ,ભરૂચમાં 206 કેસ, કચ્છમાં 175 કેસ, બનાસકાંઠામાં 163 કેસ, જૂનાગઢમાં 131 કેસ, પાટણમાં 119 કેસ, ખેડામાં 85 કેસ, સુરેન્દ્રનગરમાં 78 કેસ, અમરેલીમાં 76 કેસ, આણંદમાં 65 કેસ, દાહોદમાં 62 કેસ, સાબરકાંઠામાં 51 કેસ, નર્મદામાં 48 કેસ, પંચમહાલમાં 45 કેસ, ગીર સોમનાથમાં 42 કેસ, મહીસાગરમાં 39 કેસ, દેવભૂમિ દ્વારકામાં 34 કેસ, પોરબન્દર અને તાપીમાં 30-30 કેસ, બોટાદમાં 12 કેસ, અરવલ્લીમાં 10 કેસ, છોટાઉદેપુર અને ડાંગમાં 3-3 કેસ નોંધાયો છે.

