May 12, 2026
ગુજરાત

કે કે બ્રહ્મભટ્ટ સાથે કોરોના કાળમાં ઉત્તરાયણમાં કઇ કઇ સાવચેતી રાખવી પર ચર્ચા

અમદાવાદ સમયની સિવિલ હોસ્પિટલના ભૂતપૂર્વ સેન્ટરી ઇન્સ્પેક્ટર શ્રી કે કે બ્રહ્મભટ્ટ સાથે કોરોના કાળમાં ઉત્તરાયણ પર્વ કેવીરીતે ઉજ્જવી તેન અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત શ્રી કે કે બ્રહ્મભટ્ટ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ આપણે સૌ એ ચોક્કસ પણે ઉજ્જ્વી જોઈએ પરંતુ કોરોના હજુ ગયો નથી માટે ઉત્તરાયણ નિમિતે ફક્ત ઘરના પરિવાર સાથે જ આ ઉત્તરાયણ ઉજ્જવી ફરજીયાત પણે માસ્ક પહેરવું, છત પણ વધુ લોકોને એકત્રિત ન કરવા અને સરકાર દ્વારા આપેલ કોરોના ની ગાઈડલન નું પાલન કરવું જોઈએ.

વધુમાં તેમને જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુ એ સરકારનું પ્રશ્નશનિય કાર્ય છે જેથી કોરોના નિયંત્રણમાં લાવી શક્યા છે , હા આ રાત્રી કરફ્યુ થી ખાણીપીણી ની લારીઓ અને હોટલો જેવા અનેક ધંધાઓમાં જરૂરથી અસર થઇ છે પરંતુ તે જરૂરી છે અને થોડા સમય માટે સુરક્ષાની દ્રષ્ટિએ યથાવત રાખવુ જોઇએ

Related posts

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

LRD ભરતીમા ૧૨ લાખ જેટલી અરજીઓ આવી,જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઇ

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો