May 7, 2026
દેશ

ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ કહ્યું કે ઘણી બધી ભારતીય કંપનીઓ કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારી રહી છે અને ભારત ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે છે.

કોવિડ-19 પરિસ્થિતિ પરની ચર્ચાનો જવાબ આપતા માંડવીયાએ કહ્યું કે બીજી લહેર દરિયાન ઓક્સિજન સપ્લાય વધારવા માટે કેન્દ્ર દ્વારા ઘણા પગલાં ભરવામાં આવ્યાં છે. દેશમાં ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન ક્ષમતામાં પણ 10,000 મેટ્રિક ટનનો વધારો કરવામાં આવ્યો છે.

વેક્સિનેશન પર બોલતા માંડવીયાએ કહ્યું કે એવા ઘણા રાજ્યો છે કે જેમનીપાસે 10-15 લાખ વેક્સિનના ડોઝ વપરાયા વગરના પડી રહ્યાં છે બીજી બાજુ તેમના પ્રતિનિધિઓ ગૃહમાં સરકારને વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવવાનું કહી રહ્યાં છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે અસર પડશે તેવું કહેવું અયોગ્ય છે. દેશમાં બાળકો પર પણ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે.

New up 01

 

Related posts

સ્‍પ્રે ફેંકવું અને સંસદની બહાર અને અંદર સૂત્રોચ્‍ચાર કરવો એ સુરક્ષાની મોટી ખામી માનવામાં આવે છે

Ahmedabad Samay

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

Ahmedabad Samay

મોદી સરકાર પાકિસ્‍તાનને પાઠ ભણાવવા માટે ચોક્કસપણે ત્રણ વિકલ્‍પો વિશે વિચારશે

Ahmedabad Samay

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

Ahmedabad Samay

ભારત અને ચીન વચ્ચે ના અથડામણ માં ૭૦ જેટલા જવાનો શહીદ થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો