March 25, 2025
ગુજરાત

અમદાવાદ શહેરના ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી

પોલીસ કમિશ્નર સંજય શ્રિવાસ્તવ દ્વારા અમદાવાદ શહેરમાં  ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે . જેમાં દાણીલીમડા, કારંજ, સાયબર ક્રાઇમ, વિશેષ શાખા, વસ્ત્રાપુર, શહેર કોટડા, ઇસનપુર, એસ.ઓ.જી, ગોમતીપુર અને કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી છે .

અમદાવાદ શહેરના 10 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

પી. આઇ. એમ. એમ. લાલીવાલાની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાંથી કારંજ પોલીસ સ્ટેશનમાં બદલી.

પી.આઇ.  ડી.વી. તડવીની  કારંજ પોલીસ સ્ટેશનમાંથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

સાઇબર ક્રાઇમના પી.આઇ. આર.જે. ચૌધરીની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

વિશેષ શાખામાંથી પી.આઇ. એસ.જી ખાંભલાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. સરોદેને સાઇબર ક્રાઇમ ખાતે બદલી કરવામાં આવી.

શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.જે. રાજપૂતને એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ કે.બી. સાંખલાની શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

એસ.ઓ.જી.માંથી પી.આઇ કે.જે. ઝાલાની વાસણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.બી. ટંડેલની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી.

કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પી.આઇ. જે. કે. રાઠોડને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

New up 01

Related posts

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

૦૧ એપ્રિલ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ કરો તો ભારે મુશ્કેલી પડશે

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો