છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા છે. યુનેસ્કોએ તેમને વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કર્યા છે. યુનેસ્કોની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં ઉજવણીનો માહોલ છે. મુખ્યમંત્રી...
