બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડીના અકસ્માતને કારણે આ દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ...
અરબી સમુદ્ર્માં વાવાઝોડાનું જોખમ મંડરાઈ શકે છે. ચોમાસા પર અરબી સમુદ્ર્માં સર્જાવા જનારી સિસ્ટમનો ખતરો છે. ત્યારે ગુજરાતમાં ચોમાસા દરમિયાન તેની અસર થઈ શકે છે....
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો છે. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો...
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું તા. ૨૫ના ગુરૂવારે સવારે ૮ કલાકે વેબસાઇટ ઉપર પરિણામ...
નરહરી અમીન રાજકીય ક્ષેત્રે સક્રીય છે પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તેઓ ખૂબ એક્ટિવ રહીને કોલેજકાળથી કાર્ય કરતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દીથી સૌ કોઈ પરિચિત...
તલાટીની પરીક્ષા આવતીકાલે હોવાથી તંત્રએ સંપૂર્ણ આયોજન પરીક્ષાને લઈને પૂર્ણ કરી દીધું છે. પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી ઉમેદવારોની કરવામાં આવશે, આ સાથે જ પોલીસ અને ઈન્ટેલિજન્સ...
એશિયા કપ 2023ની યજમાનીને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્યો તેના હોસ્ટિંગના નિષ્કર્ષ પર પહોંચવા માટે દુબઈમાં મળવા જઈ...