June 21, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાતધર્મ

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay
કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા...
ગુજરાતરાજકારણ

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay
મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે આ...
ગુજરાતરાજકારણ

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay
ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૩, ૯, ૭ અને ૧૦ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સશક્ત નેતૃત્વ થી...
ગુજરાતમનોરંજન

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay
નિર્માતા યશરાજ ફિન્સ , દિલ્હીની ગાદી પર બિરાજમાન અંતિમ હિન્દુ સમ્રાટ પરાક્રમી મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહયા છે ....
ગુજરાતધર્મ

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay
જાણો આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કઈ રાશિના જાતકો માટે લાભદાયક છે અને કઈ રાશિ માટે નુકશાનકારક, જાણો સૂર્યગ્રહણની તમામ માહિતી જાણીતા શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર એસ.રાવલ...
ગુજરાત

NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને RTE દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અરજી કરાઇ

Ahmedabad Samay
આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી (અમદાવાદ શહેર) ને આવેદન પત્ર આપી RTE ની પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા માટે ગૌરાંગ મકવાણા (મહામંત્રી ગુજરાત પ્રદેશ NSUI)...
ગુજરાત

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

Ahmedabad Samay
ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠન દ્વારા એકત્રીત થઈને આણંદના મામલતદાર શ્રી ને અરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીઓ સાથે જોડાયેલ ભારતના છેલ્લા...
ગુજરાત

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકા મા આંગણવાડી કેન્દ્રો માં પોષણ ટ્રેકર એપ્લીકેશન ની ટ્રેનીંગ જન સેવા કેન્દ્ર દ્વારા આપવામા આવી

Ahmedabad Samay
હાલ ગુજરાત મા આંગણવાડી કાર્યકરો ને સરકાર દ્રારા પોષણ ટ્રેકર નામની એપ્લીકેશન આપવામાં આવી તેના ભાગ રૂપે કાર્યકરો ને ટ્રેનિંગ આપવાનું કામ મિનિસ્ટરી ઓફ ઈન્ફોમેશન...
ગુજરાતરાજકારણ

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

Ahmedabad Samay
આજ રોજ  એ.એમ.ટી.એસ.ના ચેરમે શ્રી વલ્લભભાઇ પટેલે  નરોડા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર સવારે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. અને મુસાફરી કરી રહેલા પ્રજાજનો...
ગુજરાતરાજકારણ

૧૦,૦૦૦ ઓછી આવક વાળા શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ

Ahmedabad Samay
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અસંગઠિત ક્ષેત્ર -અનઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકો ની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ  ઇ – નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ ગાંધીનગરમાંથી કર્યું...