કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા...
ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૩, ૯, ૭ અને ૧૦ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સશક્ત નેતૃત્વ થી...
જાણો આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કઈ રાશિના જાતકો માટે લાભદાયક છે અને કઈ રાશિ માટે નુકશાનકારક, જાણો સૂર્યગ્રહણની તમામ માહિતી જાણીતા શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર એસ.રાવલ...
આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી (અમદાવાદ શહેર) ને આવેદન પત્ર આપી RTE ની પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા માટે ગૌરાંગ મકવાણા (મહામંત્રી ગુજરાત પ્રદેશ NSUI)...
ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠન દ્વારા એકત્રીત થઈને આણંદના મામલતદાર શ્રી ને અરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીઓ સાથે જોડાયેલ ભારતના છેલ્લા...
હાલ ગુજરાત મા આંગણવાડી કાર્યકરો ને સરકાર દ્રારા પોષણ ટ્રેકર નામની એપ્લીકેશન આપવામાં આવી તેના ભાગ રૂપે કાર્યકરો ને ટ્રેનિંગ આપવાનું કામ મિનિસ્ટરી ઓફ ઈન્ફોમેશન...
આજ રોજ એ.એમ.ટી.એસ.ના ચેરમે શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર સવારે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. અને મુસાફરી કરી રહેલા પ્રજાજનો...