અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર...
અમદાવાદમાં ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ, અમદાવાદના 48 વોર્ડમાં 45થી વધુ વયના લોકોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ”...
પાણી ભરાવાની વર્ષોની સમસ્યાનો ચમનપુરા, મેઘાણીનગર અને અસારવામાં આવ્યો અંત,પૂર્વ કાઉન્સિલર બિપિન પટેલે આ પ્રોજેક્ટને પૂરો કરવામાં જે પદાધિકારીઓએ સહયોગ આપ્યો તેમનો હ્દયપૂર્વક આભાર માન્યું...
અમદાવાદમાં સંત શ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં આયુર્વેદના માધ્યમથી તમમાં રોગની દવા...
આજે વિશ્વ પરિયાવરણ દિવસ નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.. જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષોને આપવામાં આવ્યા હતા અને પોલીસ...