શહેરમાં કોરોનાની સારવારના ભરેલા કરતા ખાલી બેડની સંખ્યા વધારે જોવા મળી હતી. શહેરમાં કોરોનાની સારવાર માટેના બેડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ખાનગી...
ભારતમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, તેને જોતા ભારતથી આવતી ફ્લાઈટ પર કેનેડામાં પ્રતિબંધ લગાવી દીધો છે. કેનેડાએ ભારત અને પાકિસ્તાનની આવતી ફ્લાઈટ પર...
મોહિની એકાદશી વ્રતના દિવસે એકાદશી નુ વ્રત કરવાનું છે મોહિની એટલે મોહમા પાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે,...
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસ પ્રશાસન ફક્ત નામ માત્ર હોય તેવું લાગી રહ્યું છે કારણકે સાબરમતી વિસ્તારમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે તેમની ઈચ્છા હોય ત્યાં...
રાજયભરની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. તેમજ રાજયમાં લાગેલા પ્રતિબંધો અને કફર્યૂ મામલે નિર્ણય લેવાશે. બેઠક બાદ રાજય સરકાર કફર્યૂ મુદ્દે નવો નિર્ણય જાહેર કરશે....