અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ હરિપુરા બ્રહ્મચારી ના ડેલામાં રહેતા બાળકો દ્વારા ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવવાના બદલે શહીદ દિવસ ઉજવાયું હતું અને પુલવામાં શહીદ...
જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જેને લઈને ખાસ સમય થી સમસ્યા...
રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ...
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝીટીવ આવ્યો , ૧૪ દિવસ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી છે, વિજયભાઈના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે, ડો. આર. કે....
આજ રોજ સાંજે ૭:૦૦ વાગે ઘાસીરામ ચૌધરી ભવન, પેટ્રોલ પમ્પ પાસે, ઘેવર સર્કલ પાસે, શાહીબાગ ખાતે રાજસ્થાની સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં...
ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા આજ રોજ થી ચાર દિવસીય સબ-જુનિયર અને જુનિયર રસલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે મધુર ડેરીના ચેરમેનશ્રી...
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના નું આજ રોજ મહંત શ્રી દિલીપ દાસજી અને અન્ય સંતોની હાજરીમાં કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, ઉદ્ધાટન દરમિયાન મોટી માત્રામાં સભ્યો...
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના અધ્યક્ષ આર. પી.સિંહ બઘેલ ગત રોજ દેશની રાજધાની દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માની જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી કરુણ હત્યાની ઘોર...