June 19, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

અસારવાના બાળકો પુલવામાં શહીદ થયેલ વીરોને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ હરિપુરા બ્રહ્મચારી ના ડેલામાં રહેતા બાળકો દ્વારા ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવવાના બદલે શહીદ દિવસ ઉજવાયું હતું અને પુલવામાં શહીદ...
અપરાધગુજરાત

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay
અમદાવાદ શહેરમાં એક બાદ એક કુલ 4 બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જો કે, આ 4 બાળકીમાંથી ત્રણ જીવિત હાલતમાં મળી આવી છે....
ગુજરાતદેશ

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay
જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જેને લઈને ખાસ સમય થી સમસ્યા...
ગુજરાત

ઇલેક્શન બાદ ૧ થી ૫ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay
ચૂંટણી પછી ધો.૧ થી ૫ના વર્ગો રેગ્યુલર શરૂ કરી દેવાની તૈયારીઓ શરૂ કરાઇ, કોરોનાની સ્થિતિ ઘણે અંશે સુધરી જતા રાજય સરકારે ધો.૯ થી ૧૧ બાદ...
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay
રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ...
ગુજરાત

સી.એમ. રૂપાણી કોરોના પોઝિટિવ, ઇલેક્શન દરમિયાન હજુ કેટલાય નેતાઓ ને કોરોના થવાની શકયતા

Ahmedabad Samay
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝીટીવ આવ્યો , ૧૪ દિવસ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી છે, વિજયભાઈના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે,  ડો. આર. કે....
ગુજરાત

આજ રોજ શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay
આજ રોજ સાંજે ૭:૦૦ વાગે ઘાસીરામ ચૌધરી ભવન, પેટ્રોલ પમ્પ પાસે, ઘેવર સર્કલ પાસે, શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં...
રમતગમતગુજરાત

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay
ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા આજ રોજ થી ચાર દિવસીય સબ-જુનિયર અને જુનિયર રસલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે મધુર ડેરીના ચેરમેનશ્રી...
ગુજરાત

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના નું આજ રોજ મહંત શ્રી દિલીપ દાસજી અને અન્ય સંતોની હાજરીમાં કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, ઉદ્ધાટન દરમિયાન મોટી માત્રામાં સભ્યો...
ગુજરાત

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

Ahmedabad Samay
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના અધ્યક્ષ આર. પી.સિંહ બઘેલ ગત રોજ દેશની રાજધાની દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માની જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી કરુણ હત્યાની ઘોર...