March 4, 2026

કેટેગરી: ધર્મ

ગુજરાતધર્મ

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ‘કર્ણાવતીચા મહારાજા’ દ્વારા આ વર્ષે એક અનોખી થીમ...
ધર્મ

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે ?

Ahmedabad Samay
શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે, દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે. પૌરાણિક...
ધર્મ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના મોટાભાગના પ્રખ્યાત દેવી મંદિરો પર્વતો પર જ કેમ આવ્યા છે

Ahmedabad Samay
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના મોટાભાગના પ્રખ્યાત દેવી મંદિરો, જેમ કે જમ્મુની વૈષ્ણો દેવી, ગુવાહાટીનું કામાખ્યા મંદિર, હરિદ્વારનું મનસા માતા, માં અંબે અને...
ધર્મ

ખમાસા ખાતે આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન કરાયું

Ahmedabad Samay
અમદાવાદ શહેર વિસ્તાર ના બુખારાના મોહલ્લા માં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર તેની સ્થાપના 1931 માં કરવામાં આવેલી હતી,આ મંદિર આશરે 150 જૂનું અતિ પ્રાચીન...
ગુજરાતધર્મ

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay
આગામી ૨૭મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેના માટે આજે જળયાત્રા યોજાઇ છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર...
ધર્મ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહાજી દ્વારા વૃંદાવન ધામમાં ભગવદ કથાનું આયોજન કરાયું

Ahmedabad Samay
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા ઉદાર દાનવીર શ્રી મહેશ સિંહ કુશવાહાજી દ્વારા ૩૦ મે ૨૦૨૫ થી મથુરાના વૃંદાવન ધામમાં ભગવદ...
દેશધર્મ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. અધિકારીઓએ તમામ...
ધર્મ

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

Ahmedabad Samay
ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાની આતુરતા હોય છે 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ...
ધર્મ

રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો સૂર્યથી અભિષેક કરવામાં આવ્યો

Ahmedabad Samay
રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો સૂર્યથી અભિષેક કરવામાં આવ્યો હતો. સવારથી જ રામલલાની પૂજા શરૂ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન,...
ધર્મ

મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી

Ahmedabad Samay
મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી હોવાની સમાચાર મળી રહ્યા છે. આ કારણે મોડી રાત્રે નીકળતી તેમની પદયાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી...