May 11, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

અમદાવાદ સમય તરફથી અહેમદ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay
અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફથી કોંગ્રેસના સિનિયર નેતા શ્રી અહમદ પટેલના નિધન પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે, અહેમદ પટેલની એક પોલિટિકલ તરીકેની અદભૂત કારીગરી રહેલ...
ગુજરાતરાજકારણ

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

Ahmedabad Samay
કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજયસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. ૭૧ વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ...
દેશરાજકારણ

લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા મામલે ઔવેસી અને ગિરિરાજસિંહ આમને સામને

Ahmedabad Samay
દેશમાં હાલ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા પર રાજકીય માહોલ ગરમ છે. એક તરફ તમામ રાજ્ય સરકારો કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે  ત્યારે ઓલ...
દેશરાજકારણ

યોગી હે તો મુમકીન હે, ફૈઝાબાદ હવે અયોધ્યા નામે ઓળખાશે

Ahmedabad Samay
દિવાળીની પૂર્વસંધ્યાએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાહેરાત કર્યાના એક અઠવાડિયા પછી ઉત્તર પ્રદેશ કેબિનેટે મંગળવારે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી...
ગુજરાતરાજકારણ

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay
રાજ્યમાં કોરોના કહેર વધતા મોટા શહૅરોમાં રાત્રી કર્ફ્યુ લગાવાયો છે ત્યારે દિવસના કર્ફ્યુ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હાલ તો કર્ફ્યૂમાં કોઈ...
દેશરાજકારણ

ઓવૈશીએ ફરી એકવાર ઝેર ઓકતી ટ્વીટ કરી

Ahmedabad Samay
ઓવૈશીએ ફરી એકવાર ઝેર ઓકતી ટ્વીટ કરી કહ્યું કે, હિન્દુત્વ એવા જૂઠાણાં પર રચાયેલું છે કે તમામ પોલિટિકલ પાવર્સ ફક્ત એક સમુદાય પાસે જવો જોઇએ....
ગુજરાતરાજકારણ

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay
કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. ધારાસભ્ય આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ...
ગુજરાતરાજકારણ

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay
નાયબ મુખ્યમંત્રી એ બેડ ખૂટી પડયાના દાવા ને નકારયા બાદ અમદાવાદ સમય ટિમ દ્વારા તેમના આ દાવા ની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો આ...
ગુજરાતરાજકારણ

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay
ભગવતી વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી નિરજસિંહ માનસિંહ તોમરે આજ રોજ પ્રજાશક્તિ મોરચા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)સાથે દિવાળી નિમિતે શુભેચ્છા મુલાકાત લીધી....
ગુજરાતરાજકારણ

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે  એ  આ નિર્ણયની વિગતો આપી હતી. સરકારે લીધેલા નિર્ણય અનુસાર સ્કૂલે આવવુ વિદ્યાર્થીઓ માટે...