ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના એપી સેન્ટર અમદાવાદમાં હાટકેશ્વર -ભાઈપુરાવોડઁના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાના કારણે નિધન થયું છે....
૧૪મેં ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની અંતર્ગત રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કર્યા બાદ આજે એ વિશેની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં...
રાજ્યના સામાન્ય વર્ગના વેપારીઓ તેમજ કારીગરોને કોરોનાની પરિસ્થિતિમાંથી આર્થિક રીતે ફરી ઉભા થવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત નામની મહત્વની યોજના આજે જાહેર કરી છે....
નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે MSME આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ...
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવે...