પીએમ નરેન્દ્ર મોદી ચાઇના દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી અને કબજાના કૃત્યોની સાર્વજનિક રીતે નિંદા કેમ નથી કરતા ? : કપિલ સિબ્બલ
કપીલ સિબ્બલે કહ્યું કે પીએમ ચીન દ્વારા ભારતના ક્ષેત્રમાં ઘુસણખોરી અને કબજાના કૃત્યોની સાર્વજનિક રીતે નિદાં કેમ નથી કરતા ? હું ઇચ્છુ છુકે પીએમ. ચીનની...
