રાજ્યમાં કોરોના કહેર વધતા મોટા શહૅરોમાં રાત્રી કર્ફ્યુ લગાવાયો છે ત્યારે દિવસના કર્ફ્યુ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હાલ તો કર્ફ્યૂમાં કોઈ...
કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. ધારાસભ્ય આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ...
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ નિર્ણયની વિગતો આપી હતી. સરકારે લીધેલા નિર્ણય અનુસાર સ્કૂલે આવવુ વિદ્યાર્થીઓ માટે...
ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર કમળ ખીલ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે મોરબીમાં...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઇએ લઇ જવા માટે ફરી એક વખત...
રિપબ્લીક મીડિયા નેટવર્કના એડિટર-ઇન- ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ગૃહમંત્રી અમિતશાહએ કહ્યું છે કોંગ્રેસ અને એના સહયોગિયોએ એક વખત ફરી લોકતંત્રને શર્મિંદા કર્યુ છે. ગૃહમંત્રીએ...