May 11, 2026

કેટેગરી: રાજકારણ

દેશરાજકારણ

બિહારનીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, ૧૨૨ થી વધારે સીટ મેળવી

Ahmedabad Samay
મોડી રાત્રે બિહારની ચૂંટણીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, ૧૨૨ થી વધારે સીટ જીતી, આરજેડી એકલો સૌથી મોટો પક્ષ તરીકે ઉભર્યો બિહાર વિધાનસભા...
ગુજરાતરાજકારણ

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay
ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર કમળ ખીલ્યું.  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે મોરબીમાં...
દેશદુનિયારાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઇએ લઇ જવા માટે ફરી એક વખત...
દેશરાજકારણ

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

Ahmedabad Samay
રિપબ્લીક મીડિયા નેટવર્કના એડિટર-ઇન- ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ગૃહમંત્રી અમિતશાહએ કહ્યું છે કોંગ્રેસ અને એના સહયોગિયોએ એક વખત ફરી લોકતંત્રને શર્મિંદા કર્યુ છે. ગૃહમંત્રીએ...
ગુજરાતરાજકારણ

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયા ખાતેથી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવ્યા હતા. ગુજરાતના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેકટનો વિધિવત પ્રારંભ થયો...
ગુજરાતરાજકારણ

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેવડિયા પહોંચી ૧૭ જેટલા પ્રોજેકટનું લોકાર્પણ કર્યું છે. જેમાંનું એક આરોગ્ય વન છે. આરોગ્ય વન ૧૭ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં એક...
ગુજરાતરાજકારણ

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેશુભાઈ પટેલના તથા નરેશભાઈ કનોડીયા અને મહેશભાઈ કનોડિયાના નિવાસ સ્થાને જઈને તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. આજે સવારે ૧૦...
ગુજરાતરાજકારણ

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay
અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારના કોર્પોરેટર શ્રી અજયસિંહ ભદોરીયા ના બજેટ માંથી જનતાના સગવડ માટે વધુ એક કાર્ય કરવામાં આવ્યું,અજયસિંહ દ્વારા જનતાને અવર જવર કરતા પડતી...
ગુજરાતરાજકારણ

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay
તાજેતરમાં જ કોરોનાની માંદગીમાંથી સાજા થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના શ્રી કેશુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયુ છે : આજે સવારે તેમની પલ્સ અચાનક ઘટી...
ગુજરાતરાજકારણ

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay
ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર અને કરોડો લોકોના દિલ પર રાજ કરનારા અભિનેતા નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા બાદ...