March 28, 2026
Other

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા ૧૪૦૦ કિ.મીની રથ યાત્રા યોજાવા જઇ રહી છે,આ યાત્રા ૦૮ જાન્યુઆરી થી શરૂ થવાની છે ૧૪ દિવસની યાત્રા ૨૦ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે, આ યાત્રા અમદાવાદ થી અયોધ્યા નવ નિર્મિત રામ મંદિર સુધી જવાની છે,

આ યાત્રામાં આવતા તમામ નગર વાસીઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવશે અને જ્યાં જ્યાં રોકાણ કરવામાં આવશે ત્યાં ભગવાનના પાઠ પણ કરવામાં આવશે, આ રથ યાત્રા માટે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં.આવ્યા હતા.

 

Related posts

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

Ahmedabad Samay

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો