March 25, 2026
Other

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા ૧૪૦૦ કિ.મીની રથ યાત્રા યોજાવા જઇ રહી છે,આ યાત્રા ૦૮ જાન્યુઆરી થી શરૂ થવાની છે ૧૪ દિવસની યાત્રા ૨૦ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે, આ યાત્રા અમદાવાદ થી અયોધ્યા નવ નિર્મિત રામ મંદિર સુધી જવાની છે,

આ યાત્રામાં આવતા તમામ નગર વાસીઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવશે અને જ્યાં જ્યાં રોકાણ કરવામાં આવશે ત્યાં ભગવાનના પાઠ પણ કરવામાં આવશે, આ રથ યાત્રા માટે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં.આવ્યા હતા.

 

Related posts

દેશમાં દિવાળી જેવો માહોલ,સમારંભ પહેલા જ દેશમાં ૧ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ગયો

Ahmedabad Samay

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

Ahmedabad Samay

જમ્મુના રાજબાગના ઘાટી જુથાના વિસ્‍તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર થયું હતું. હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો