February 5, 2026
Other

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ આતંકવાદી તાલિબાન વિચારધારાના લોકોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી વિષ્ણુ ગુપ્તાને ૦૩ જીવતા કારતુશ અને ધમકી ભર્યા પત્રથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે

,તે સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી શ્રી વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા પુરી પાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, વહેલી તકે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Related posts

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

ભારતીય શેરબજારમાં જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ હવે આજના ટ્રેડિંગ સત્ર પર સૌની નજર

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો