June 22, 2026
Other

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ કરતા ક્ષત્રિય સમાજ આંકરાપાણીએ, શ્રી રૂપાલાના વિરોધમાં 7 ક્ષત્રિયાણીઓની કાલે જોહર કરવાની ચીમકી,તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી યોજશે, વિવિધ રાજઘરાના નાં રાજવીઓ આવતીકાલે અમદાવાદમાં એક મંચ પર આવીને શ્રી રૂપાલા વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરશે, ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહેશે.

Related posts

રાજકોટ લોકસભા બેઠક પરિણામ અપડેટ

Ahmedabad Samay

ઇ-મેઇલ દ્વારા અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

પુત્રીના શંકાસ્પદ મૃત્યુના ન્યાય માટે લગાવી મદદની ગુહાર

Ahmedabad Samay

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો