અમદાવાદમાં વિસ્તારમાં નરોડા ખાતે ૨૭ ફેબ્રુઆરીએ ગળે ટૂંપો દઈને અને અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે જાણ થતા તે તાત્કાલિક ઘટના સ્થળ પર જતા તેના કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરતા ખબર પડી કે તેની હત્યા તેના જમાઈ અજય રાણાએ કરી હતી. કેમ કે સાસુએ તેની જાણ બહાર પત્નીની બીજા લગ્ન કરાવી દીધા હતા. એટલે ખારમાં રાખીને પોતાની સાસુની હત્યા કરી નાખી હતી.
અજય એક ગુનામાં જેલમાં હતો એટલે તેની સાસુને પોતાની દિકરીની ચિંતા હતી. એટલે તેની સાંસુએ તેની દિકરીના બીજે લગ્ન કરી દીધા હતા. જ્યારે આ વાત અજયને ખબર પડતા તેથી સાંસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
અજય પોતાની સાંસુની હત્યા કરીને તે પાલનપુર ભાગી ગયો હતો. થોડા દિવસ પછી કામ માટે અમદાવાદ આવતા પોલીસને જાણ થતા અજયને ધરપકડ કરી હતી.

