March 5, 2026
Other

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

અમદાવાદમાં વિસ્‍તારમાં નરોડા ખાતે ૨૭ ફેબ્રુઆરીએ ગળે ટૂંપો દઈને અને અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે જાણ થતા તે તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર જતા તેના કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરતા ખબર પડી કે તેની હત્‍યા તેના જમાઈ અજય રાણાએ કરી હતી. કેમ કે સાસુએ તેની  જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવી દીધા હતા. એટલે ખારમાં રાખીને  પોતાની સાસુની હત્‍યા કરી નાખી હતી.

અજય એક ગુનામાં જેલમાં હતો એટલે તેની સાસુને પોતાની દિકરીની ચિંતા હતી. એટલે તેની સાંસુએ તેની દિકરીના  બીજે લગ્ન કરી દીધા હતા. જ્‍યારે આ વાત અજયને ખબર પડતા તેથી સાંસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

અજય પોતાની સાંસુની હત્‍યા કરીને તે પાલનપુર ભાગી ગયો હતો. થોડા દિવસ પછી કામ માટે અમદાવાદ આવતા પોલીસને જાણ થતા અજયને ધરપકડ કરી હતી.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

ઇલેક્શનમાં પોલીસે કરોડો રૂપિયાનું દંડ જતું કર્યું:વિશાલ પાટનકર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો