April 30, 2026
દેશ

આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન

મનોરંજન જગતમાંથી શનિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ V/S સારાભાઈ’ માં ઇન્દ્રવદન સારાભાઈની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે.

કિડની ફેલ્યોરને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે ૨:૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગમાં આઘાત અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શમ્મી કપૂરને કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ
સતીશ શાહના મૃત્યુ બાદ તેમના સત્તાવાર ‘X’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેણે ચાહકોને ભાવુક કરી દીધા છે.

Related posts

મહારાષ્ટ્રના બારામતી ખાતે થયું પ્લેન ક્રેશ, મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારનું થયું અવસાન

Ahmedabad Samay

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay

શુક્રવારે સાંજે ખેડૂતો તેમના આગામી પગલાની જાહેરાત કરશે.

Ahmedabad Samay

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

ભારતીય નૌસેના હવે વધુ મજબૂત.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો