June 23, 2026
દેશ

આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન

મનોરંજન જગતમાંથી શનિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ V/S સારાભાઈ’ માં ઇન્દ્રવદન સારાભાઈની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે.

કિડની ફેલ્યોરને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે ૨:૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગમાં આઘાત અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શમ્મી કપૂરને કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ
સતીશ શાહના મૃત્યુ બાદ તેમના સત્તાવાર ‘X’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેણે ચાહકોને ભાવુક કરી દીધા છે.

Related posts

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

લગભગ ૩૯.૧ ટકા ખેડૂતોએ મોદી સરકારની કામગીરીથી સંતોષ વ્‍યક્‍ત કર્યો

Ahmedabad Samay

પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું, પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો

Ahmedabad Samay

બજેટ સત્ર દરમિયાન, રાઘવ ચઢ્ઢાએ ખુલાસો કર્યો કે બેંકોએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં દંડ તરીકે આશરે ₹19,000 કરોડ એકત્રિત કર્યા

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો