November 17, 2025
દેશ

આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન

મનોરંજન જગતમાંથી શનિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ V/S સારાભાઈ’ માં ઇન્દ્રવદન સારાભાઈની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે.

કિડની ફેલ્યોરને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે ૨:૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગમાં આઘાત અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શમ્મી કપૂરને કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ
સતીશ શાહના મૃત્યુ બાદ તેમના સત્તાવાર ‘X’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેણે ચાહકોને ભાવુક કરી દીધા છે.

Related posts

પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી વખત આ કટ્ટર હરીફને ૬ વિકેટથી પરાજિત કરીને ભારતે સતત બીજો ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

પ્રથમ તબક્કાની ૧૦૨ લોકસભા સીટો માટે આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું

Ahmedabad Samay

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો