May 8, 2026
દેશ

આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન

મનોરંજન જગતમાંથી શનિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ V/S સારાભાઈ’ માં ઇન્દ્રવદન સારાભાઈની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે.

કિડની ફેલ્યોરને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે ૨:૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગમાં આઘાત અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શમ્મી કપૂરને કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ
સતીશ શાહના મૃત્યુ બાદ તેમના સત્તાવાર ‘X’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેણે ચાહકોને ભાવુક કરી દીધા છે.

Related posts

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

આજે ભારતીય બજારમાં તેની પહેલી કાર ‘ટેસ્લા મોડેલ વાય’ નું પહેલું યુનિટ ડિલિવરી કર્યું, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક પ્રથમ કાર માલિક બન્યા

Ahmedabad Samay

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

સ્‍ટાર પ્‍લસની ‘અનુપમા’ સિરીયલ અભિનેત્રી માધવી ગોગટેનું કોરોનાના કારણે મોત

Ahmedabad Samay

યુગાન્ડાના મશહૂર ફિલ્મ ડીરેક્ટર દીપ ભોજકરે અમદાવાદ સમયના માધ્યમથી ભારતને સોન્ગ ડેડીકેટ કર્યું

Ahmedabad Samay

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો