May 9, 2026
ગુજરાતઅપરાધદેશ

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

હરિયાણામાં થયેલા નિકિતા તોમર હત્યાકાંડ માં મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદ દ્વારા હિન્દુ યુવક બની હિન્દુ યુવતીઓ ને પોતાના પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તેવું જ મુસ્લિમ યુવક આસીફ ખાન અને તોફિક ખાન એ નિકિતા તોમરને હિન્દૂ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવાની બળજબરી કરતા નિકિતા તોમરે મુસ્લિમ ધર્મ અપનાવાની ના પાડતા હિન્દુ યુવતી નિકિતા તોમરની ગોળી મારી સરેઆમ મોતના ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ તમામ ઘટના એક સીસીટીવી માં કેદ થઈ જતા અને સાફ સાફ હત્યારાઓ ની પુષ્ટિ પણ થઇ ગઈ અને આરોપી પકડાઈ પણ ગયા છે તો પણ પ્રશાસન દ્વારા હજુ સુધી તેમને સજા આપવામાં આવી નથી, માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના તમામ પદાધિકારીઓ એ ઉપસ્થિત રહી કલેકટર શ્રી, રાજ્યપાલ શ્રી અને રાષ્ટ્રપતિ ને આરોપીઓ ને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી લવજેહાદ જેવી ઘટનાં ફરી ન બને માટે સખત કાનુન બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો,પડોશીજ નીકળ્યો ખૂની

Ahmedabad Samay

સીએમઓ ઓફિસર તરીકે ઓળખ આપનાર ઠગ પકડાયો, સાયબર ક્રાઈમે કરી કાર્યવાહી

Ahmedabad Samay

૩૪ વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો