June 25, 2026
ગુજરાતઅપરાધદેશ

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

હરિયાણામાં થયેલા નિકિતા તોમર હત્યાકાંડ માં મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદ દ્વારા હિન્દુ યુવક બની હિન્દુ યુવતીઓ ને પોતાના પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તેવું જ મુસ્લિમ યુવક આસીફ ખાન અને તોફિક ખાન એ નિકિતા તોમરને હિન્દૂ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવાની બળજબરી કરતા નિકિતા તોમરે મુસ્લિમ ધર્મ અપનાવાની ના પાડતા હિન્દુ યુવતી નિકિતા તોમરની ગોળી મારી સરેઆમ મોતના ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ તમામ ઘટના એક સીસીટીવી માં કેદ થઈ જતા અને સાફ સાફ હત્યારાઓ ની પુષ્ટિ પણ થઇ ગઈ અને આરોપી પકડાઈ પણ ગયા છે તો પણ પ્રશાસન દ્વારા હજુ સુધી તેમને સજા આપવામાં આવી નથી, માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના તમામ પદાધિકારીઓ એ ઉપસ્થિત રહી કલેકટર શ્રી, રાજ્યપાલ શ્રી અને રાષ્ટ્રપતિ ને આરોપીઓ ને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી લવજેહાદ જેવી ઘટનાં ફરી ન બને માટે સખત કાનુન બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

Related posts

રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો

Ahmedabad Samay

જીમ લોન્જના વધુ એક જીમનુ ગ્રાન્ડ ઓપનિંગ ધ ગ્રેટ ખલીના હસ્તે કરાયુ

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો