June 27, 2026
અપરાધગુજરાત

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

અમદાવાદના બાપુનગરના પોલીસ સ્ટેશનના પી.આઇ. એ કેસ ન કરવા માટે બે લાખ રૂપિયાની માંગણી કર્યા હોવાની તેમનાજ પોલીસ સ્ટેશનમાં થઇ ફરિયાદ, બાપુનગરના ઇન્ડિયા કોલોનીમાં,પ્રતીક સોસાયટીમાં રહેતા
ચિરાગ બારોટ ને કોઇપણ પુરાવા કે ફરિયાદ વગર અન્ય ગુન્હામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે, ચિરાગની ત્રણ દિવસ અગાઉ ધરપકડ કરી જેલમાં પુરી દેવામાં આવ્યું હતું અને ચિરાગ ની ધર્મ પત્ની અને માતાને પાસે થી ચિરાગ વિરુદ્ધ અન્ય કોઇ ગુન્હો ન લગાવવા માટે રૂપિયા બે લાખ ની લાંચ માંગી હોવાનું આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

રૂપિયા ન આપતા પોલીસે ચિરાગ ને લોકપમાં ઢોર માર મરાતા ચિરાગ ના પત્નીએ ડી સ્ટાફ પોલીસ અને બાપુનગર પોલીસ સ્ટેશનના પી.આઇ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવ્યા બાદ ચિરાગ ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

Related posts

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બેફામ બનેલી કારે ચાર ને કચડ્યા

Ahmedabad Samay

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું ફળિયું: રાજકોટમાં મગફળીનું બે લાખ હેકટરથી વધુ વાવેતર

Ahmedabad Samay

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો