February 5, 2026
ગુજરાત

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન
એક વિકલાંગ ક્ષત્રિય યુવાન વરરાજા ને વહીલચેર પર ફેરા ફેરવતા ફેરવતા દિકરીબા (કન્યા) જાણે સાતે સાત જન્મ આવી જ રીતે સાથ આપવાનો વાયદો કરતા હોય એવા લગ્નફેરા નુ આ દ્રશ્ય એક રાજપુતાણીની અંદર રહેલ ત્યાગ, સમર્પણ અને પ્રેમ નો અદભુત ભાવ દર્શાવી જાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વિકલાંગ પરંતુ નાની વયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટ રમી ચૂકેલા દિગ્વિજયસિંહ પરમાર અને પોરબંદર જીલ્લા ના મોરાણા ગામ ના હીનાબા જેઠવા ના હાલ મા જ લગ્ન થયા એ પ્રસંગ નો છે.

અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફ થી નવ વરવધુ ને લગ્નજીવન ની ખૂબ ખૂબ શુભકામનાઓ..

Related posts

માસ્કનો દંડ ૧૦૦૦ જ રહેશેઃ હાઈકોર્ટ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોના કાળમાં જાહેરમાં ચાલી રહી છે લૂંટ, ટ્રાવેલ્સ બન્યા લૂંટારૂ

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો