July 15, 2026
ગુજરાતઅપરાધ

સરદારનગર પોલીસ સ્ટેશન ચર્ચામાં, મારા મારીના ગુન્હામાં વહીવટ કરી એફ.આઇ.આર. ના બદલે ફક્ત એન.સી. ફરિયાદ નોંધી

અમદાવાદના એરપોર્ટ પોલીસના વિસ્તારમાં મારામારીની ઘટના બનતા પોલીસે વહીવટ કરી ફક્ત એન.સી. ફરિયાદ નોંધી.

નંદલાલભાઈએ કાંતિભાઈને રૂપિયા આપ્યા હતા ,રૂપિયા આપ્યા બાદ પણ અનેક વખત નંદલાલ ભાઈએ ઉઘરાણી ચાલુ રાખી હતી,ગઈકાલે દુકાનથી ઘરે જતા સમયે કાંતિભાઈ, તેના દીકરા દીપક અને એક અજાણ્યા શખ્સે નંદલાલ ભાઈને ઢોર માર માર્યો હતો. મારા મારીનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો પરંતુ પોલીસે વહીવટ કરી ને ફરિયાદીની એફ.આઇ. આર કરવાના બદલે એન.સી. ફરીયાદ નોંધી કેસ સામન્ય બનાવી આરોપીની મદદ કરી હતી.


જો પોલીસ સ્ટેશનમાં આવાજ વહીવટ ચાલતા રહેશે તો સામાન્ય પ્રજાને ન્યાય મેળવવા કયા જવું તેનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

Related posts

RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

ગાંધીનગર: ઝુંડાલ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો