May 15, 2026
ગુજરાતઅપરાધ

સરદારનગર પોલીસ સ્ટેશન ચર્ચામાં, મારા મારીના ગુન્હામાં વહીવટ કરી એફ.આઇ.આર. ના બદલે ફક્ત એન.સી. ફરિયાદ નોંધી

અમદાવાદના એરપોર્ટ પોલીસના વિસ્તારમાં મારામારીની ઘટના બનતા પોલીસે વહીવટ કરી ફક્ત એન.સી. ફરિયાદ નોંધી.

નંદલાલભાઈએ કાંતિભાઈને રૂપિયા આપ્યા હતા ,રૂપિયા આપ્યા બાદ પણ અનેક વખત નંદલાલ ભાઈએ ઉઘરાણી ચાલુ રાખી હતી,ગઈકાલે દુકાનથી ઘરે જતા સમયે કાંતિભાઈ, તેના દીકરા દીપક અને એક અજાણ્યા શખ્સે નંદલાલ ભાઈને ઢોર માર માર્યો હતો. મારા મારીનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો પરંતુ પોલીસે વહીવટ કરી ને ફરિયાદીની એફ.આઇ. આર કરવાના બદલે એન.સી. ફરીયાદ નોંધી કેસ સામન્ય બનાવી આરોપીની મદદ કરી હતી.


જો પોલીસ સ્ટેશનમાં આવાજ વહીવટ ચાલતા રહેશે તો સામાન્ય પ્રજાને ન્યાય મેળવવા કયા જવું તેનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

Related posts

અલ કાયદા સાથે સંકળાયેલા 4 શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે, થયા કેટલાક મહત્વના ખુલાસાઓ

admin

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો