March 26, 2026
ગુજરાત

કે કે બ્રહ્મભટ્ટ સાથે કોરોના કાળમાં ઉત્તરાયણમાં કઇ કઇ સાવચેતી રાખવી પર ચર્ચા

અમદાવાદ સમયની સિવિલ હોસ્પિટલના ભૂતપૂર્વ સેન્ટરી ઇન્સ્પેક્ટર શ્રી કે કે બ્રહ્મભટ્ટ સાથે કોરોના કાળમાં ઉત્તરાયણ પર્વ કેવીરીતે ઉજ્જવી તેન અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત શ્રી કે કે બ્રહ્મભટ્ટ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ આપણે સૌ એ ચોક્કસ પણે ઉજ્જ્વી જોઈએ પરંતુ કોરોના હજુ ગયો નથી માટે ઉત્તરાયણ નિમિતે ફક્ત ઘરના પરિવાર સાથે જ આ ઉત્તરાયણ ઉજ્જવી ફરજીયાત પણે માસ્ક પહેરવું, છત પણ વધુ લોકોને એકત્રિત ન કરવા અને સરકાર દ્વારા આપેલ કોરોના ની ગાઈડલન નું પાલન કરવું જોઈએ.

વધુમાં તેમને જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુ એ સરકારનું પ્રશ્નશનિય કાર્ય છે જેથી કોરોના નિયંત્રણમાં લાવી શક્યા છે , હા આ રાત્રી કરફ્યુ થી ખાણીપીણી ની લારીઓ અને હોટલો જેવા અનેક ધંધાઓમાં જરૂરથી અસર થઇ છે પરંતુ તે જરૂરી છે અને થોડા સમય માટે સુરક્ષાની દ્રષ્ટિએ યથાવત રાખવુ જોઇએ

Related posts

પોલીસ ભરતી બોર્ડે ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો