May 12, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાનપુર ખાતે ગત 2015 મહાનગર પંચાયતની ચૂંટણી મા અસારવા વોર્ડના પ્રજાએ વિશ્વાસ મૂકી જંગી બહુમતિથી વિજય અપાવ્યો હતો અસારવાના ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રમાણિકતા અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી અસારવા વોર્ડમાં વિકાસના કામો કર્યા તેની પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ માન. આઈ.કે.જાડેજા સાહેબ, શહેર અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સાંસદ કિરીટભાઈ સોલંકી સાહેબ, ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, શહેર મહામંત્રી મનુભાઈ કથરોટિયા, પ્રદેશ સહ કોષાઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, વિધાનસભા ના પ્રભારી હિમ્મતભાઈ પરિહાર ની ઉપસ્થિતિમાં પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

Related posts

૧૭મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્‍કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત

Ahmedabad Samay

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદનું લઘુતમ તાપમાન ૯ ડીગ્રીથી નીચે જવાની શક્યતા

Ahmedabad Samay

PM મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી થયું પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો