
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ટીમ દ્વારા ચેત્રી નવરાત્રી ના પ્રથમ દિવસ પર રાજ રાજેશ્વરી માં કેલાદેવી મંદિર સાબરમતી માં મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

જેમાં સંગઠન સેનિકો એ કોવીડ માં નિયમો માં પાલન સાથે માસ્ક અને સેનેટેઝર લગાવી માં ની આરાધના અને મહાઆરતી કરવામાં આવી.
