February 6, 2026
દેશરમતગમત

કોરોના ફ્લાઈંગ શીખને ભરખી ગયો. કોરોનાથી મિલખાસિંહ નું દુઃખદ નિધન

ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય દોડવીર પદ્મશ્રી મિલ્ખા સિંઘ, જેમને ફ્લાઇંગ શીખ પણ કહેવામાં આવે છે, તેઓનું ગઈકાલે (18 જૂન) રાત્રે 11:30 વાગ્યે દુઃખદ નિધન થયું છે. ઓક્સિજન લેવલ ઘટવાના કારણે તેમને 3 જૂને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 20 મેના રોજ તેઓનો COVID19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસો પહેલાજ તેમના પત્નીનું પણ દુઃખદ અવસાન થયું હતું

Related posts

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

Ahmedabad Samay

IPL 2023: કોલકાતાએ હૈદરાબાદને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી, જાણો પોઈન્ટ ટેબલમાં તમામ ટીમોની સ્થિતિ

Ahmedabad Samay

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

અંજિક્ય રહાણેએ આઇપીએલ 2023માં રચ્યો ઇતિહાસ, ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો

Ahmedabad Samay

માઉન્ટ આબુમાં તાપમાન -૪,તાપમાન શૂન્‍ય બિંદુથી નીચે જતા માઉન્‍ટ આબુમાં ગુજરાત તેમજ ભારતના બાકીના ભાગોમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો