June 22, 2026
ગુજરાત

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

આ રથયાત્રા આમતો શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક સંપૂર્ણ થઇ છે, પરંતુ આ રથયાત્રામાં બે દુર્ઘટના બની હતી,જેમાં એકનું મોત પણ થયું છે.

ઘટના ૧: ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન બલરામજીના રથનું પૈડું એકા એક રથથી છૂટું પડી ગયું હતું, રથના પૈડાંને તુરંતજ વેલ્ડીંગ કરી તૈયાર કરી રથ રવાનું થયું હતું,

ઘટના ૦૨: અમદાવાદમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત અને ધાર્મિક વાતાવરણ સાથે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં દરિયાપુર વિસ્તારમાં એક બિલ્ડીંગની બાલ્કની એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરેલી ઘરની બાલ્કનીમાં દબાઈ જતા 1 વ્યક્તિનું મોત

Related posts

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય ક્રિકેટરનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ શાયોના પ્લાઝા ઉપર લાગેલ મોબાઈલ ટાવર માંથી મશીન તૂટી પડ્યું, જાનહાની ટળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો