March 25, 2025
ગુજરાત

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

આ રથયાત્રા આમતો શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક સંપૂર્ણ થઇ છે, પરંતુ આ રથયાત્રામાં બે દુર્ઘટના બની હતી,જેમાં એકનું મોત પણ થયું છે.

ઘટના ૧: ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન બલરામજીના રથનું પૈડું એકા એક રથથી છૂટું પડી ગયું હતું, રથના પૈડાંને તુરંતજ વેલ્ડીંગ કરી તૈયાર કરી રથ રવાનું થયું હતું,

ઘટના ૦૨: અમદાવાદમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત અને ધાર્મિક વાતાવરણ સાથે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં દરિયાપુર વિસ્તારમાં એક બિલ્ડીંગની બાલ્કની એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરેલી ઘરની બાલ્કનીમાં દબાઈ જતા 1 વ્યક્તિનું મોત

Related posts

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો