June 22, 2026
Other

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા નારણપુરા વોર્ડમાં વિજયનગર ખાતે નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા), ધારાસભ્યશ્રી જીતુભાઇ ભગત તેમજ શ્રી મયંકભાઇ નાયક (પ્રમુખ – ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષિપંચ મોરચો)ની ઉપસ્થિતીમાં “કળશ યાત્રા રથ” નો શુભારંભ કરવામાં આવ્યો.


આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાનાં કાર્યકરો, તેમજ અન્ય કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

Ahmedabad Samay

કતલ ખાને લઈ જવાતા ૭ પાળિયા ( ભેંસો ) મહિન્દ્રા બોલેરોમાં ભરેલી હોય ની બાતમી આધારે VHP, બજરંગદળ દ્વારા પકડી પાડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો