May 7, 2026
Other

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા નારણપુરા વોર્ડમાં વિજયનગર ખાતે નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા), ધારાસભ્યશ્રી જીતુભાઇ ભગત તેમજ શ્રી મયંકભાઇ નાયક (પ્રમુખ – ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષિપંચ મોરચો)ની ઉપસ્થિતીમાં “કળશ યાત્રા રથ” નો શુભારંભ કરવામાં આવ્યો.


આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાનાં કાર્યકરો, તેમજ અન્ય કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો