January 19, 2025
Other

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા નારણપુરા વોર્ડમાં વિજયનગર ખાતે નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા), ધારાસભ્યશ્રી જીતુભાઇ ભગત તેમજ શ્રી મયંકભાઇ નાયક (પ્રમુખ – ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષિપંચ મોરચો)ની ઉપસ્થિતીમાં “કળશ યાત્રા રથ” નો શુભારંભ કરવામાં આવ્યો.


આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાનાં કાર્યકરો, તેમજ અન્ય કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વધુ એક EV કંપની એ રોકાણકારો ને કર્યા ખુશ! રોકેટ ગતિએ ચાલી રહ્યા છે Mercury Metals Limited ના શેર

admin

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

દત્તાત્રેય હોસબલેએ ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો