March 10, 2026
Other

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા નારણપુરા વોર્ડમાં વિજયનગર ખાતે નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા), ધારાસભ્યશ્રી જીતુભાઇ ભગત તેમજ શ્રી મયંકભાઇ નાયક (પ્રમુખ – ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષિપંચ મોરચો)ની ઉપસ્થિતીમાં “કળશ યાત્રા રથ” નો શુભારંભ કરવામાં આવ્યો.


આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાનાં કાર્યકરો, તેમજ અન્ય કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

વર્લ્ડ હેલ્થ ડે પર તમારા રોજિંદા આહારમાં બદામનો ઉપયોગ કરો, બદામને હેલ્ધી ફૂડમાં સામેલ કરવા માટેના એક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે

admin

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

Ahmedabad Samay

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો