વ્યાજે રુપિયા આપીને લોકોને નિશાન બનાવતા વ્યાજખોરોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ વખતે વ્યાજખોરોથી કંટાળેલા એક યુવકે અંતિમ પગલું ભર્યું છે. વ્યાજ...
ઉત્તર ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ યોગા ટ્રેનર શ્રી મેહુલ પરમાર દ્વારા વટવા ક્ષેત્રના રાજારામ વિદ્યાલયમાં કોરોના માર્ગદર્શિકા લાઇનને અનુસરીને વિશ્વ...
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ – ગાંધીનગર હાઇવે ઉપર...
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં સિઝિંગના ધંધા સાથે સંકળાયેલા એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર કુંજલ પટેલ ઉર્ફે કે....
અમદાવાદના નરોડા વિસ્તારમાં બે વર્ષથી ડિફેન્સમાં ફરજ બજાવતા શખ્સે સોસાયટીના રહીશોને હેરાન પરેશાન કરી રાખતા હતા, તે જ્યારે પણ રજા કાપવા ઘરે આવતો ત્યારે ત્યારે...
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી રથયાત્રા સંદર્ભે પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ જી...
ગુજરાતના રાજકીય પક્ષો વિધાનસભાની ર૦રર ની ચૂંટણીની તૈયારીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત...