May 7, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay
AMC એ લીધો સૌથી મોટો નિર્ણય… 15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય… શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે… AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય… સવારે 8 વાગ્યાથી...
ગુજરાત

ગુજરાતમાં ૧૭મી બાદ ખુલી શકે છે લોકડાઉન

Ahmedabad Samay
સૂત્રો ના આધીન મળતી માહિતી મુજબ PM સાથેની વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ૧૭મી બાદ લોકડાઉન ખોલવાની રજૂઆત કરી. રેડ ઝોન સિવાય શરતોને આધીન...
ગુજરાતમનોરંજન

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay
લાંબા સમયથી દેશ ભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેવામાં ઘણા લોકોની હાલત પણ ઘણી કપરી બની છે તો ઘણા લોકો મદદ માટે પણ સામે આવ્યા...
મનોરંજનગુજરાત

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay
દેશમાં લોકડાઉન ના કારણે લોકોના જીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે , લોકડાઉન ના કારણે ગરીબ માણસો ને તો બે સમયનું જમવાનું સેવાભાવી...
ગુજરાત

અમદાવાદ આરોગ્ય વિભાગ ની બેદરકારી,

Ahmedabad Samay
અમદાવાદના આરોગ્ય વિભાગ પર ગંભીર બેદર કારીના આરોપ કોરોના પોઝીટીવ મહિલા દર્દીને બદલે બીજા મહિલા દર્દીને સારવાર માટે લઇ જવાયા “જીવીબેન રબારીને બદલે જીવીબેન પઢીયાર”ને...
ગુજરાતદેશ

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay
રેલ્વે મંત્રાલય દ્વારા આજે પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક રાહતના સમાચાર છે. તેમ જ 17 મે બાદ લૉકડાઉન ખુલવાના પણ...
ગુજરાત

નવા ગાઈડલાઈન પ્રમાણે ૧૦૦ જેટલા દર્દી ને રજા અપાઈ

Ahmedabad Samay
 અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી એઇમ્સના ડાયરેકટરોની સુચના અનુસાર  નવી ગાઇડલાઇન મુજબ ૧૦૦ જેટલા દર્દીઓને રજા અપાઇ છે. જે દર્દીઓ ૧૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા અને...
ગુજરાતદેશરાજકારણ

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવે...
ગુજરાત

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay
અમદાવાદમાં કોરોનોના વધતા જતા ચિંતા જનક આંકડા ને લઈ સરકાર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ નો વધારો કરવામાં આવી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ૧૨ જેટલી કોવિડ-૧૯...
ગુજરાતદેશ

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જો  દર્દીમાં કોઈ લક્ષણ જોવા...