AMC એ લીધો સૌથી મોટો નિર્ણય… 15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય… શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે… AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય… સવારે 8 વાગ્યાથી...
સૂત્રો ના આધીન મળતી માહિતી મુજબ PM સાથેની વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ૧૭મી બાદ લોકડાઉન ખોલવાની રજૂઆત કરી. રેડ ઝોન સિવાય શરતોને આધીન...
અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી એઇમ્સના ડાયરેકટરોની સુચના અનુસાર નવી ગાઇડલાઇન મુજબ ૧૦૦ જેટલા દર્દીઓને રજા અપાઇ છે. જે દર્દીઓ ૧૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા અને...
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવે...
અમદાવાદમાં કોરોનોના વધતા જતા ચિંતા જનક આંકડા ને લઈ સરકાર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ નો વધારો કરવામાં આવી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ૧૨ જેટલી કોવિડ-૧૯...
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જો દર્દીમાં કોઈ લક્ષણ જોવા...