અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી એઇમ્સના ડાયરેકટરોની સુચના અનુસાર નવી ગાઇડલાઇન મુજબ ૧૦૦ જેટલા દર્દીઓને રજા અપાઇ છે. જે દર્દીઓ ૧૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા અને...
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવે...
અમદાવાદમાં કોરોનોના વધતા જતા ચિંતા જનક આંકડા ને લઈ સરકાર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ નો વધારો કરવામાં આવી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ૧૨ જેટલી કોવિડ-૧૯...
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જો દર્દીમાં કોઈ લક્ષણ જોવા...
અમદાવાદમાં ના શાહપુર વિસ્તારમાં આવેલ રંગીલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગયુ હતુ. શાહપુરના રાજાજીનીપોળ અને અરકિવાડ પાસે સંપૂર્ણ લોકડાઉન હોવા...
DTH ઓપરેટર ટાટાસ્કાય અને એરટેલ ડિજિટલ ટીવીના લોકડાઉનમાં ઓફર કરવામાં આવતી ફ્રી સર્વિસને બંધ કરવામાં આવી છે. લોકડાઉનમાં યૂઝર્સને કંટાળો ના આવે તેમાટે ટાટાસ્કાયએ ૧૦...