વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું
વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ, ક્ષત્રિય કુળના રાજા ઇક્ષવાંકુવંશ ના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રત્યે સમર્પણની લાગણીને ઉજાગર કરીને, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન...
