આગામી ૨૭મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેના માટે આજે જળયાત્રા યોજાઇ છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર...
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા ઉદાર દાનવીર શ્રી મહેશ સિંહ કુશવાહાજી દ્વારા ૩૦ મે ૨૦૨૫ થી મથુરાના વૃંદાવન ધામમાં ભગવદ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. અધિકારીઓએ તમામ...
ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાની આતુરતા હોય છે 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ...
મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી હોવાની સમાચાર મળી રહ્યા છે. આ કારણે મોડી રાત્રે નીકળતી તેમની પદયાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી...
કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહંત નિર્મોહીદાસના વ્યાસાસને તા. ૩ થી ૯ એપ્રિલ સવારે ૯ થી...
મહાકુંભ મેળામાં સમગ્ર ભારતથી જ નહિ પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા છે. જો કે ખાસ નોંધવા જેવુ છે પાડોશી દેશ પાકિસ્તાનથી પણ ૬૮ જેટલા...